Sunday, September 14, 2025

8. હકીકત.

 ફક્ત "સ્થાનો" બદલવાથી, હકીકત નહી બદલે,

"નિર્ણય" ના લઉં, ત્યાં સુધી "કિસ્મત" નહી બદલે,

ઘર, મંદિર કે જંગલ, એ બહારના નિમિત્તો છે,

અંદર મોહનું સંસાર અકબંધ, ત્યાં સુધી "ફિત્રત" નહી બદલે

No comments: