People call it Philosophy, I call it the way of life.
ફક્ત "સ્થાનો" બદલવાથી, હકીકત નહી બદલે,
"નિર્ણય" ના લઉં, ત્યાં સુધી "કિસ્મત" નહી બદલે,
ઘર, મંદિર કે જંગલ, એ બહારના નિમિત્તો છે,
અંદર મોહનું સંસાર અકબંધ, ત્યાં સુધી "ફિત્રત" નહી બદલે
Post a Comment
No comments:
Post a Comment